જ્યારે વિનાશ નજીક હોય, ત્યારે માણસની બુદ્ધિ કેવી ભ્રમિત થઈ જાય છે? 😱 ૬૦,૦૦૦ ની સેના લઈને આવેલો રાક્ષસ ધૂમ્રલોચન દેવી સાથે યુદ્ધ કરવાને બદલે તેમને 'રોમાન્સ' ના પાઠ શા માટે ભણાવવા લાગ્યો? આધુનિક સાયકોલોજી, 'ગેસલાઇટિંગ' અને દેવીના મૌનની આ અત્યંત રોમાંચક કથા સાંભળવા અત્યારે જ 🎧 Subscribe કરો!

Podden och tillhörande omslagsbild på den här sidan tillhör Paurav Shukla. Innehållet i podden är skapat av Paurav Shukla och inte av, eller tillsammans med, Poddtoppen.