મહિષાસુરના ભયંકર યુદ્ધ અને તેના વધ પછી પૃથ્વી પર શું થયું? 🌍 દેવી અદ્રશ્ય થઈને ક્યાં ગયાં અને આ 'મણિદ્વીપ' નું રહસ્ય શું છે? જાણો કેવી રીતે આપણા મનની અંદર છુપાયેલા અહંકારનો નાશ થતાં જ એક 'પરફેક્ટ દુનિયા' (Utopia) નું સર્જન થાય છે. આત્માને પરમ શાંતિ આપતો આ એપિસોડ સાંભળવા અત્યારે જ 🎧 Subscribe કરો!

Podden och tillhörande omslagsbild på den här sidan tillhör Paurav Shukla. Innehållet i podden är skapat av Paurav Shukla och inte av, eller tillsammans med, Poddtoppen.